19/04/2026
अक्षय्यं लभते पुण्यं यत्किञ्चिद् दीयतेऽद्य वै।
तस्मात्सर्वप्रयत्नेन दातव्यं विधिवन्नृभिः॥
અર્થ:
આજના દિવસે (અક્ષય તૃતીયાએ) જે કંઈ પણ દાન કરવામાં આવે છે, તેનું પુણ્ય અક્ષય (ક્યારેય ખૂટે નહીં તેવું) મળે છે. તેથી મનુષ્યોએ પૂરા પ્રયત્ન સાથે વિધિપૂર્વક પોતાની શક્તિ મુજબ દાન કરવું જોઈએ.
તમને અને તમારા પરિવારને પણ અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ! 🌸