Shaurya patel mukhi

Shaurya patel mukhi आज नही तो कल भारतकी धरतीसे वो ज्ञान फिरसे बहेंगी जो विश्वको अपनी आध्यात्मिक प्रकाशसे आप्लावित करेगी
शौर्य जी पटेल 🌞

🇮🇳 તિરંગાનો રંગ, નગરજનો સંગ! 🇮🇳‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર જિલ્લા દ્વારા કલોલ ખાતે ભવ્ય ત...
13/08/2026

🇮🇳 તિરંગાનો રંગ, નગરજનો સંગ! 🇮🇳

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર જિલ્લા દ્વારા કલોલ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

હજારો નગરજનોએ હાથમાં તિરંગો લહેરાવી રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈને હર ઘર તિરંગા, હર દિલ તિરંગા *ના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.

આ ભવ્ય યાત્રામાં અનેરો ઉત્સવ અને ઉમંગ જોવા મળ્યો

🇮🇳 તિરંગો એ આપણા ગૌરવ, એકતા અને અખંડ રાષ્ટ્રભાવનાનું પ્રતીક છે.

વંદે માતરમ્ — યુવા શક્તિનો રાષ્ટ્રવાદી ઉદઘોષ 🇮🇳🚩ભારતીય જનતા યુવા મોરચા, ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટ...
12/08/2026

વંદે માતરમ્ — યુવા શક્તિનો રાષ્ટ્રવાદી ઉદઘોષ 🇮🇳🚩

ભારતીય જનતા યુવા મોરચા, ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત “વંદે માતરમ્ યુવા ઉદઘોષ” કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરના GIDC ગ્રાઉન્ડ ખાતે યુવા શક્તિનો અદમ્ય ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિનો ભવ્ય માહોલ જોવા મળ્યો.

આ ગૌરવપૂર્ણ અવસરે ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીની ઉપસ્થિતિએ કાર્યકર્તાઓમાં નવી ઊર્જાનો સંચાર કર્યો.

પ્રદેશ અધ્યક્ષ શ્રી હેમાંગભાઈ જોશીની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહેલા યુવા મોરચાના પદાધિકારીઓએ રાષ્ટ્ર પ્રથમ, સંગઠન સર્વોપરી અને સેવા પરમો ધર્મના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.

યુવા શક્તિ જ્યારે રાષ્ટ્રભક્તિના સંકલ્પ સાથે આગળ વધે, ત્યારે નવું ગુજરાત અને વિકસિત ભારતનું નિર્માણ વધુ શક્તિશાળી બને છે. 🇮🇳

‘’પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ અંતર્ગત”પ્રથમ સત્રગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા પવિત્ર યાત્રાધામ અંબાજી ...
09/08/2026

‘’પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ અંતર્ગત”
પ્રથમ સત્ર

ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા પવિત્ર યાત્રાધામ અંબાજી ઉમિયા ધામ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના અભ્યાસ વર્ગના ઉદ્ઘાટન સત્રમાં સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જી અને રાષ્ટ્રીય પશ્ર્ચિમ અને મધ્ય ઝોન પ્રશિક્ષણ મહાઅભિયાનના સંયોજક શ્રી K. C. Patel જીની વિશેષ ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું.

03/08/2026

સમરસતા સંકલ્પ અભિયાન ✨

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે કાશીથી કર્ણાવતી સુધી આયોજિત "ભવ્ય કળશ યાત્રા" નું ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજે આપેલો સમરસતા, સમાનતા, માનવતા અને સામાજિક એકતાનો સંદેશ જન-જન સુધી પહોંચે તથા સમરસ સમાજના નિર્માણનો સંકલ્પ વધુ મજબૂત બને, એ જ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે.

ચાલો, આપણે સૌ મળીને સમરસ ભારતના નિર્માણ માટે આ પવિત્ર સંકલ્પમાં સહભાગી બનીએ.

Narendra Modi
Amit Shah
Jagdish Panchal
Harsh Sanghavi
Anil Patel
Bharatiya Janata Party (BJP)
BJP Gujarat
BJYM Gandhinagar District


સમરસતા સંકલ્પ અભિયાન ✨સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે કાશીથી કર્ણાવતી સુધી આયોજિત "ભવ્ય ક...
03/08/2026

સમરસતા સંકલ્પ અભિયાન ✨

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે કાશીથી કર્ણાવતી સુધી આયોજિત "ભવ્ય કળશ યાત્રા" નું ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજે આપેલો સમરસતા, સમાનતા, માનવતા અને સામાજિક એકતાનો સંદેશ જન-જન સુધી પહોંચે તથા સમરસ સમાજના નિર્માણનો સંકલ્પ વધુ મજબૂત બને, એ જ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે.

ચાલો, આપણે સૌ મળીને સમરસ ભારતના નિર્માણ માટે આ પવિત્ર સંકલ્પમાં સહભાગી બનીએ.

Narendra Modi
Amit Shah
Jagdish Panchal
Harsh Sanghavi
Anil Patel
Bharatiya Janata Party (BJP)
BJP Gujarat
BJYM Gandhinagar District


भारत एक ऐसा देश है जहाँ जाति-धर्म से नहीं बल्कि कर्मों से लोग पूजे जाते हैं ! ऐसे ही एक कर्मयोगी भारत के मिसाइल मैन, देश...
27/07/2026

भारत एक ऐसा देश है जहाँ जाति-धर्म से नहीं बल्कि कर्मों से लोग पूजे जाते हैं !
ऐसे ही एक कर्मयोगी भारत के मिसाइल मैन, देश के पूर्व राष्ट्रपति डॉ अब्दुल कलाम को उनके पुण्यतिथि पर सादर नमन

।।सेवा महायज्ञ ।।પ્રજાવત્સલ, જનપ્રિય સાંસદ માં શ્રી અમિતભાઇ શાહ સાહેબ ના મત વિસ્તારમાં , ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન...
25/07/2026

।।सेवा महायज्ञ ।।
પ્રજાવત્સલ, જનપ્રિય સાંસદ માં શ્રી અમિતભાઇ શાહ સાહેબ ના મત વિસ્તારમાં , ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ કલોલ યુવામોરચા અને એ.બી.વી.પી ના યુવાનો સાથે રહી , અત્યારે ચાલી રહેલી ગુજરાત વ્યાપી વિષમ પરિસ્થિતિઓ માં કલોલ વિસ્તારમાં વસવાટ કરતા દરિદ્રનારાયણ જન માનસને જમવા માટેના ફૂડ વિતરણ પેકેટ અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ અને દવાઓ નું વિતરણ કર્યું

!! सेवा है यज्ञकुंड समिधा
सम हम जले !!

🌳 ભારતીય જનતા પાર્ટી – ગાંધીનગર જીલ્લા 🌳"પ્રકૃતિ નું જતન પેઢીઓ ને શાંતિ અમન"ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા અભિયાન અંતર...
13/07/2026

🌳 ભારતીય જનતા પાર્ટી – ગાંધીનગર જીલ્લા 🌳

"પ્રકૃતિ નું જતન પેઢીઓ ને શાંતિ અમન"

ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગરના પ્રજા વાત્સલ્ય સાંસદશ્રી Amit Shah સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભાને હરિયાળી અને પર્યાવરણ સમૃદ્ધ બનાવવા ના પ્રાકૃતિક શુભ સંકલ્પ હેઠળ કલોલ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આયોજિત ૫,૦૦,૦૦૦ /- વૃક્ષો રોપવાના ભગીરથ અને ઊમદા કાર્ય ના સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો.
જેમાં સાથે સ્વામિનારાયણ ગુરુકુળ ના મુખ્ય ગાદીપતિ શ્રી પ્રેમસ્વરૂપ સ્વામીજી, ભક્તવત્સલ સ્વામીજી , ભક્તિનંદન તથા સર્વે સંતો તથા મોટી સંખ્યામાં શહેર સંગઠન ના તથા ચૂંટાયેલા સૌ જન પ્રતિનિધિઓ ઊપસ્થિત રહ્યા.

Amit Shah Gandhinagar Loksabha

13/07/2026

Today, we are feeling very proud by planting 50,000 trees. This wonderful work has been done by our Gurukul and Swaminarayan University, which will prove to be very useful for the future generations.

Address

Mukhivas Near Old Chora
Kalol
382721

Telephone

9429624000

Website

Alerts

Be the first to know and let us send you an email when Shaurya patel mukhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shaurya patel mukhi:

Shortcuts

Share

Category