Royal Lifes Baroda

Royal Lifes Baroda We help for investment in Halol Road & Vadodara

14/01/2025
હેલ્થ પોલીસી પર ભી ૧૮% જીએસટી...🛎️🛎️🛎️🌹
23/09/2024

હેલ્થ પોલીસી પર ભી ૧૮% જીએસટી...🛎️🛎️🛎️🌹

09/08/2024

*अब यह खुलासा हो रहा है कि 1 साल से बांग्लादेश में तख्ता पलट की साजिश रची जा रही थी*।

*और इसके मुख्य किरदार थे बांग्लादेश के राष्ट्रपति, बांग्लादेश के सेना प्रमुख, बांग्लादेश के माइक्रोफाइनेंस बैंकिंग एक्सपर्ट मोहम्मद यूनुस जो लंदन में रहते हैं खालिदा जिया का बेटा और पाकिस्तान की ISI.*.

*इस प्रोग्राम की मंजूरी अमेरिका की विडेन सरकार और ब्रिटेन की लेबर पार्टी ने दिया था और जब लेबर पार्टी ब्रिटेन में सत्ता में आ गई तब यह काम और तेजी से किया गया*।

*इसके लिए पूरा फंडिंग जॉर्ज सोरेस, अमेरिका और ब्रिटेन ने किया बिडेन का बेटा लगातार खालिदा जिया के संपर्क में था*।

*इसकी पृष्ठभूमि तब बनाई गई जब विदेशी इशारों से बांग्लादेश के चुनाव में विपक्ष की किसी भी पार्टी ने हिस्सा नहीं लिया*।

*दरअसल यह साजिश थी ताकि जनता के बीच में यह संदेश दिया जा सके कि शेख हसीना तानाशाह है और जाहिर सी बात है कि जब विपक्ष ने चुनाव में हिस्सा ही नहीं लिया तब शेख हसीना ज्यादातर सीट जीत गई*।

*उसके बाद स्वतंत्रता संग्राम सेनानी आरक्षण को जो लगभग 6 साल पहले खुद शेख हसीना ने खत्म कर दिया था एक याचिका बांग्लादेश के कोर्ट में डलवाई जाती है और अचानक कोर्ट उसे याचिका को स्वीकार करके फैसला सुना देता है की स्वतंत्रता संग्राम कोटा फिर से लागू किया जाता है जबकि इसे लागू किए जाने की मांग किसी ने नहीं किया था ना किसी पार्टी ने किया था*।

*फिर जब बांग्लादेश में हिंसा भड़की पुलिस ने सख्ती किया तब वापस बांग्लादेश के कोर्ट ने एक और गंदी चाल चलते हुए स्वतंत्रता संग्राम सेनानी आरक्षण को तो खत्म किया ही साथ में 8% विकलांग कोटा 10% महिला कोटा और 10% बांग्लादेश के जो पिछड़े जिले हैं जो अक्सर पानी में डूबे रहते हैं उनका कोटा भी खत्म कर दिया ताकि हिंसा को और ज्यादा भड़काया जा सके*।

*उसके बाद हिंसा और तेजी से भड़क गई बांग्लादेश की हिंसा को रोकने के लिए सेना या राष्ट्रपति ने कुछ नहीं किया और इस पूरी हिंसा के दौरान बांग्लादेश की सेना या राष्ट्रपति के परिवार को कोई नुकसान नहीं पहुंचाया गया और अंत में जानबूझकर स्थिति खराब कर दी गई*

*और सेना की एंट्री हुई और सेना प्रमुख ने हथियार के द्वारा शेख हसीना को कहा कि या तो आप देश छोड़ दीजिए या बाहर जो भीड़ खड़ी है उसके द्वारा आपकी मोब लिंचिंग करके हत्या करवा दी जाएगी*।

*शेख हसीना ने रिक्वेस्ट किया कि वह इस्तीफा दे देती हैं लेकिन उन्हें देश में रहने दिया जाए सेना प्रमुख ने मना कर दिया फिर अंतिम रिक्वेस्ट शेख हसीना ने कहा कि उन्हें 5 मिनट का एक संदेश रिकॉर्ड किया जाए जो बांग्लादेश के टीवी चैनल पर और बांग्लादेश रेडियो पर प्रसारित हो सेना प्रमुख ने उसे भी मना कर दिया और कहा कि आपके पास सिर्फ 5 मिनट है या तो आप बांग्लादेश छोड़ दीजिए या आपकी हत्या कर दी जाएगी*।

*फिर अंत में शेख हसीना बांग्लादेश छोड़ दी*।

*यह जितनी भी डीप स्टेट ताकते बांग्लादेश में उथल-पुथल मचाई यह सभी डीप स्टेट ताकते भारत में उथल-पुथल मचाने के लिए पूरी तरह से सक्रिय थी*।

*आपको याद होगा तो कुछ साल पहले किसान आंदोलन के समय स्वीडन में बैठी ग्रेटा थनबर्ग में गलती से पूरा टूलकिट ट्वीट कर दिया था जिसमें स्टेप बाय स्टेप सब कुछ लिखा था कि भारत की मोदी सरकार को गिराने के लिए हमें कब क्या-क्या करना है और भारत में कुछ भी आंदोलन होता है तो अचानक मियां खलीफा से लेकर रिहन्ना मैदान में कूद पड़ती है*।

*कभी आपने सोचा कि इन सेलिब्रिटीज को पैसा कौन देता है क्योंकि यह लोग बिना पैसे लिए कुछ काम नहीं करती*।

*रॉकफ़ेलर फाउंडेशन जॉर्ज सोरस सब सक्रिय हो जाते हैं*।

*भारत में लोकतंत्र तब तक जिंदा है जब तक भारत में हिंदू बहुसंख्यक है जिस दिन भारत में हिंदू कम हुए उसे दिन भारत से लोकतंत्र खत्म हो जाएगा भारत का संविधान खत्म हो जाएगा*। कॉपी पेस्ट रचना

और यह हमारी और आपके आंखों के सामने की कड़वी सच्चाई है कि जिस जिस देश में इस्लाम मुस्लिम ज्यादा हुए उसे देश में संविधान खत्म हो गए उसे देश में लोकतंत्र खत्म हो गया और उसे देश में अल्पसंख्यक समूहों को खत्म कर दिया गया उनके धार्मिक अधिकार भी खत्म कर दिए गए।

18/07/2024

*દેવ તો પોઢી જશે.... હવે.. ?*
(દેવ પોઢી અગિયારસ)
-------------------------
- ભરત સોની✍️✍️✍️
અષાઢી સુદ અગિયારસ એટલે
*દેવ પોઢી અગિયારસ*
પોતાને અતિ પ્રગતિશીલ-સુધારાવાદી
ગણતા હિન્દુ મિત્રએ
મશ્કરીમા મને કહ્યું....
" દેવ તો પોઢી જશે.. પછી વ્રત/ તહેવાર / ઉપવાસ/ અભિષેક.. આ બધું શું કામ કરવાનું પઢેલ દેવ તો જોશે નહિ... ???
" આપણે સુધરવું જોઈએ "... એવી માનસિક બીમારીથી પીડાતા હિન્દુઓ જ આવો પ્રશ્ર્ન કરી બુદ્ધિ નુ પ્રદર્શન કરે !!
પુરાણો મુજબ દેવ પોઢી
અગિયારસનુ વિવિધ દ્રષ્ટિએ મહત્વ સમજાવ્યું છે.
એક સંદર્ભ મુજબ
અહીં દેવ એટલે પંચમહાભૂતના મૂળ દેવ *અગ્નિદેવ* ની વાત થાય છે......જે આપણા તનમાં જઠરાગ્નિ તરીકે પણ વિદ્યમાન છે.

આ અગ્નિ વર્ષા રૂતુમા નબળો-નરમ- (શયન) થાય છે. પંચમહાભૂતના અન્ય ચાર તત્વ ( જળ-જમીન-વાયુ-આકાશ) મા પણ અગ્નિ નરમ-નબળો (શયન)થાય એટલે કે પોઢી જાય છે. ...અટલે જ આ સિઝનમાં રોગચાળો વધે છે....

.... તેથી જ તહેવારને નિમિત્ત બનાવી *ચાતુર્માસ અપવાસ* કરવાના...
સાથે સાથે જઠરાગ્નિ નબળો છે એટલે નિરામય રહેવા સ્વયં જાગૃતિ રાખવા *જાગરણ* ની શ્રૃંખલા અનુસરવાની છે..
જેમ કે...
--- ગૌરીવ્રત નુ જાગરણ
--- જયા પાર્વતી નુ જાગરણ
--- દશા મા નુ જાગરણ
--- ફૂલ કાજળીનુ જાગરણ
--- ગણેશ ઉત્સવ ના જાગરણ
--- રામદેવ નોરતા ના જાગરણ
--- નવરાત્રી ના જાગરણ
--- શરદ પુનમ નુ જાગરણ
આમ *જાગૃત અવસ્થામાં* તમામ તહેવાર ઉજવવાના.. જેથી શયન અવસ્થામાં રહેલ *અગ્નિદેવ* પુન: પૂરી શક્તિ સાથે ચોમાસા બાદ ઊઠે..(કારતક સુ. ૧૧ દેવ ઊઠી અગિયારસ)અને સામે આવતા *શિયાળા સામે શરીર મજબૂત રહે....*.
આમ દેવપોઢીથી દેવઊઠી અગિયારસ *એમ ચાતુર્માસ વ્રત-ઉપવાસ કરી જાગૃત રહેવા નું*

દુનિયા જેને *વિજ્ઞાન* કે છે એને
ભારતના ઋષિઓ એ *ધર્મ* કિધો.
પ્રકૃતિની સાથે
પ્રકૃતિ અનુકૂળ જીવવાનો
સનાતન ધર્મ (વિજ્ઞાન) વિશ્ર્વને ભારતે
જ આપ્યો.

દરેક વ્રત- ઉત્સવ-તહેવાર સાથે
વિજ્ઞાન જોડાએલ છે🙏🏻

05/06/2024

ભાજપ માં સહજ રીતે ભૂલ સ્વીકારી શકે એવા સારા લોકો પણ ઘણા છે. 🙏
વાંચવા જેવો મેસેજ..👇
*ભાજપના સંનિષ્ઠ અને પ્રમાણિક કાર્યકર્તા તરીકે અત્યાર સુધી મળેલ લોકસભાનાં પરિણામો પરનું મિલિન્દ રેખા મુકેશ શાહનું નિષ્પક્ષ અવલોકન.*

*૧. દુશ્મનને ક્યારેય હળવાશથી ના લેવો, એમાંય ખાસ કરીને જ્યારે સમૂહમાં હોય.*

*૨. અતિ આત્મવિશ્વાસ હારનું કારણ બને છે. ( ૪૦૦+ બૂમરેંગ સાબિત થયું છે. )*
*( સસલો અને કાચબો આજે ય અસ્તિત્વમાં છે. )*

*૩. ભલે NDA ની સરકાર બને પણ મારા માટે આપણી આ હાર છે. કેમકે આત્યાર સુધી આપણે હિંમતભેર બધા નિર્ણયો લઈ શકતા હતા, પણ હવે ગઠબંધનના સાથીઓની દખલગીરી રહેશે.*

*૪. રામ મંદિરની સાથે સાથે "સતત" રામરાજ્ય પણ એટલું જ જરૂરી છે.( સ્વયં શ્રી રામ ભગવાનના આયોધ્યામાં આપણે રામ મંદિર બનાવવાવાળા પાછળ છે. ) ભગવાન શ્રી રામ ને પણ રામ મંદિરની સાથે સાથે તેમના તમામ સંતાનોની સાચા અર્થમાં સુખાકારી જોઈએ છે. આપણે વિપક્ષને કચડવાનો શક્ય તમામ પ્રયાસ કર્યો. વિપક્ષ પણ એ જ ભગવાનનું જ સંતાન છે. ( ભગવાનનું કોઈપણ સર્જન ખરાબ ના હોય શકે, સંજોગો મુજબ જેં તે સર્જન સારું કે ખરાબ વર્તન કરી શકે, જેમ ભૂતકાળમાં વિપક્ષે પણ ઘણી ભૂલો કરી હતી, કમનસીબે આપણે પણ એ જ માર્ગે ચાલવાની ભૂલ કરી. )*

*૫. પક્ષના મૂળભૂત સિદ્ધાંતોને અને તેની.વિચારધારાને કાયમ વળગી રહેવું જોઈએ. શું જરૂર હતી કોંગ્રેસમુક્ત ભારત કરવાની ? કમનસીબે આપણે આપણી લીટી મોટી કરવાની જગ્યાએ બીજાની લીટી નાની કરવા ગયા અને સમુચા વિપક્ષને ભેગા થવાની તક આપણે જ તેમને આપી.*

*૬. સાથે સાથે પક્ષના વડીલોને અને નાના માં નાના કાર્યકર્તાને સાથે લઈને ચાલવું જોઈએ. જ્યારે ગુજરાતમાં પાંચ લાખથી વધુ લીડના લક્ષ્યાંકને પાર પાડવા વિચારધારાના ખોખલા દાવા સાથે તડજોડની બધી જ હદ પાર થઈ જાય ત્યારે પ્રામાણિક અને લાયક કાર્યકર્તા હતાશ થઈ જાય છે. ( સ્વયં ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ ખુલાસો કર્યો હતો કે આટલા રૂપિયામાં તો આખી ય કોંગ્રેસ આવી જાય. )*

*૭. લોકશાહીના પૂજારી એવી પ્રજાની અપેક્ષા ક્યારેય ના કરવી જોઈએ. શું જરૂર હતી આવું કરવાની કે જ્યારે સતત બે બે ટર્મથી મોદી સાહેબ અને વિકાસના નામે પ્રજાએ તમને ક્લીન સ્વિપ વાળો મેંડેટ આપ્યો હોય.*

*૮. કોઈની પણ હાય ના લેવી જોઈએ. ( આર્થિક આતંકવાદના પરિણામે ઉદભવેલ અગ્નિકાંડો અને અકસ્માત કાંડોના આરોપીઓને સમયસર સજા ના કરાવાતા નિર્દોષ બાળકો અને તેમના પીડિત પરિવારોની હાય લાગી છે. )*

*૯. કોઈને એટલા પણ ના બીવડાવવા કે તે આત્મઘાતી બને. ( ૪૦૦ + સીટોના અનુમાનથી દેશની લઘુમતી કોમ માં પક્ષે ઘણા સારા કામ કર્યા હોવા છતાં લઘુમતીઓએ કચકચાવીને મતદાન કર્યું અને આપણે આત્મવિશ્વાસમાં ઓછું મતદાન કર્યું. )*

*૧૦. અનીતિના માર્ગે આવેલો અને કમાયેલો અતિ પૈસો પાપનું મૂળ અને નર્કના પ્રવેશદ્વારની ચાવી બને છે. આવો પૈસો ક્યારેય ખરા સમયે કામ આવતો નથી જ. કેમકે ભગવાનને પણ અનીતિનો પૈસો અને અપ્રામાણિક માણસો ગમતા નથી જ.*

*૧૧. ફરીથી રાષ્ટ્ર નિર્માણની અને વિકસિત ભારત બનવાની સુવર્ણ તક હાલ પૂરતી આપણે ગુમાવી દીધી છે.*

*૧૨. પક્ષે દેશ માટે નિષ્ઠા રાખવાવાળા સારા ને યોગ્ય કાર્યકર્તાને તક આપવાની જગ્યાએ આર્થિક આતંકવાદ કરવાવાળા ઉમેદવારોને મોટેભાગે તક આપી.*

*૧૩. સુરતનું અનૈતિક રીતે ખુલેલ લોકસભાની સીટનું ખાતું એ સમગ્ર બનાવ લોકશાહીના હત્યા સમાન હતો. આ બનાવે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડ્યો.*

*૧૪. ભ્રષ્ટાચાર અને મોંઘવારી પર લગામ કસવામાં આપણે નિષ્ફળ ગયા છીએ.( સ્વયં રાજ્ય સભાના ગુજરાતના સાંસદ રોમ મોકરિયા એ કબૂલ્યું કે લાંચ વગર ગુજરાત માં કોઈ કામ નથી થતું. )*

*૧૫. લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયા પર આપણે અંકુશ રાખવાની પૂરેપૂરી નિષ્ફળ કોશિશ કરી.*

*૧૬. આપણા રાષ્ટ્રવાદના વિચારો તો સર્વશ્રેષ્ઠ હતા, પણ વિચારોને અનુરૂપ પ્રયાસો સમયસર અને પૂરતા નહોતા. ( આપણા જ અમુક સાથીઓ રાષ્ટ્રવાદના નામે રમત રમતા રમતા લોકોના જીવ સાથે રમત રમતા થઈ ગયા. જેમકે સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, મોરબીનો ઝૂલતા પુલ કાંડ, વડોદરાનો હરણી બોટ કાંડ, રાજકોટનો ગેમ ઝોન કાંડ. )*

*૧૭. આપણે ચુંટણી ફંડના નામે આર્થિક આતંકવાદ ને પાળ્યો અને પોષ્યો.*

*મારા જ પક્ષના ઘણા લોકોને મારું અવલોકન ખૂંચશે, પણ દવા હંમેશા કડવી જ લાગશે, પણ હિત માટે કડવી દવા પીવી પણ પડશે.*

*હજી પણ સમય છે. આવનારા પાંચ વર્ષમાં ઉપરની બધી જ ભૂલો સુધારી સાચા અર્થમાં રાષ્ટ્ર નિર્માણ કરીને ભારતને ફરીથી વિકસિત ભારત બનાવી પ્રાયશ્ચિત કરવાનો.*

*જય હિન્દ. ભારત માતા કી જય. વંદે માતરમ્.*

*II મિલિન્દ રેખા મુકેશ શાહ II*

*બીઇંગ પેશન્ટ ફાઉન્ડેશન ના સ્થાપક અને રાષ્ટ્ર પ્રથમ માટે સામાજિક સૈનિક બનો ચળવળના પ્રણેતા.*

28/05/2024

રાજકોટના કલેક્ટર સામે પણ મ્યુનિસિપલ, પોલીસ કમિશનર જેવી જ કાર્યવાહી થશે. હાલમા તેઓ ચૂંટણી અધિકારી હોવાથી ગુજરાત સરકારને છેક ECIની મંજૂરી મેળવવી પડે એમ છે. એથી પાંચમી કે છઠ્ઠી જૂન પછી કલેક્ટરનો પણ વારો આવશે

31/03/2024

ડિબેટ કરો તો
નિતી થી કરો
માઇક છીનવી ન લેવાય

23/03/2024

*તમે દિવાળી ક્યાં કરવાના…?*
*એવું પૂછી શકાય*

*પણ*
*તમે હોળી ક્યાં કરવાના….?*
*એવું નાં પૂછાય...*

😀😀😀😀

🤣

23/03/2024

*દિવાળી ઉપર કબાટ*
*ખોલશો ત્યારે બધા*
*કપડા જુના લાગશે*
*અને*
*ધુળેટી ઉપર કબાટ*
*ખોલશો તો બધા જ*
*કપડા નવા જ લાગશે!*😇

*સમય સમયની વાત છે...!!!* 😝🤪

હૈપ્પી હોલી❤️♥️🛑

Address

Ajwa Road, Baroda
Vadodara
391760

Telephone

+919776356000

Website

Alerts

Be the first to know and let us send you an email when Royal Lifes Baroda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Royal Lifes Baroda:

Share